આપણા ઘરની બહાર કોઈ કચરો ફેંકી જાય તો પણ આપણે લડી પડીએ છીએ...જ્યારે આપણે તો અહીં ઇશ્વરના ઘરસમાન પૃથ્વીનાં વાતાવરણ અને ધરતી બન્નેને દૂષિત કરી મૂક્યાં..!!



આખરે ક્યાં સુધી આ તમાશો ઈશ્વર જોયા કરે,

ક્યારેક સમય આવ્યે વળતો પ્રહાર એ પણ કરેને...


#lockdown

પ્રકૃતિનો વળતો પ્રહાર