પ્રકૃતિનો વળતો પ્રહાર
આપણા ઘરની બહાર કોઈ કચરો ફેંકી જાય તો પણ આપણે લડી પડીએ છીએ...જ્યારે આપણે તો અહીં ઇશ્વરના ઘરસમાન પૃથ્વીનાં વાતાવરણ અને ધરતી બન્નેને દૂષિત કરી મૂક્યાં..!!
આખરે ક્યાં સુધી આ તમાશો ઈશ્વર જોયા કરે,
ક્યારેક સમય આવ્યે વળતો પ્રહાર એ પણ કરેને...
#lockdown
4
- Report this post